વિધ્યાસહાયકમાં નોકરી કરતાં શિક્ષકો ને કેટલી મેડિકલ લીવ મળી શકે તેની માહિતી

JB Education Free Education


વિધ્યાસહાયકમાં નોકરી કરતાં શિક્ષકો ને કેટલી મેડિકલ લીવ મળી શકે તેની માહિતી RTE દ્વારા મંગાવવામાં આવી હતી. 
આ માહિતી નીચે પ્રમાણે છે. 

👉  પૂરા પગારમાં  10 દિવસ 
👉  અડધા પગારમાં 20 દિવસ 

મેડિકલ રિપોર્ટ ના આધારે મંજૂર કરવી સકે છે.

આ રજાઓ એકઠી કરી સકાય છે. જે અંગે નના વિભાગના તા. 12-07-2016 ના ઠરવામાં જોગવાઈ કરવામાં આવેલી છે. 

વધારે માહિતી માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો .

click this
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!