ભારતના રાજ્યો અને તેના પાટનગર ની માહિતી ગુજરાતીમાં ( 2023 )

ભારતના રાજ્યો અને તેના પાટનગર ની માહિતી ગુજરાતીમાં

Bharat Na Rajyo ane Tena Patanagar : અહી આજે આપણે ભારતના રાજ્યો અને તેના પાટનગર અંગેની ચર્ચા કરવાની છે. 

ભારતમાં કુલ 28 રાજ્યો આવેલા છે અને 8 કેન્દ્રશાસિતપ્રદેશ આવેલ છે.
ભારતના રાજ્યો અને તેના પાટનગર ની માહિતી ગુજરાતીમાં
ભારતના રાજ્યો અને તેના પાટનગર


ભારતના રાજ્યો અને તેના પાટનગર

નીચેના ટેબલમાં ભારતના રાજ્યો અને તેના પાટનગર નું લિસ્ટ છે.
રાજયપાટનગર
હિમાચલ પ્રદેશશિમલા
હરિયાણાચંડીગઢ
પંજાબચંડીગઢ
ઉત્તરાખંડદેહરાદૂન
ઉત્તર પ્રદેશલખનઉ
બિહારપટના
છત્તીસગઢરાયપુર
ઝારખંડરાંચી
મધ્ય પ્રદેશભોપાલ
રાજસ્થાનજયપુર
ગુજરાતગાંધીનગર
મહારાષ્ટ્રમુંબઇ
ગોવાપણજી
કેરલતિરુવનતપુરમ
કર્ણાટકબેંગલુરુ
તામિલનાડુચેન્નાઈ
આંધ્ર પ્રદેશઅમરાવતી
તેલાંગાણાહૈદ્રાબાદ
ઓડિશાભુવનેશ્વર
પશ્ચિમ બંગાળકોલકત્તા
મેઘાલયશિલોંગ
મિઝોરમઆઇઝોલ
મણિપુરઇમ્ફાલ
નાગાલેન્ડકોહિમા
ત્રિપુરાઅગરતલા
અસમદિસપુર
અરુણાચલ પ્રદેશઇટાનગર
સિક્કિમગંગટોક
Bharat na rajyo ane tena patanagar | ભારતના રાજ્યો અને તેના પાટનગર

કેન્દ્રશાસિત પ્રદેશ અને તેના પાટનગર


ભારતમાં કુલ 8 કેન્દ્રશાસિત પ્રદેશ આવેલ છે. આ કેન્દ્રશાસિત પ્રદેશ ના પાટનગર લિસ્ટ અહી આપેલ છે.

કેન્દ્રશાસિત પ્રદેશ અને તેના પાટનગર

કેન્દ્ર શાસિત પ્રદેશપાટનગર
દિલ્હીન્યુ દિલ્હી
જમ્મુ અને કશ્મીરશિયાળુ : જમ્મુ & ઉનાળુ : શ્રી નગર
ચંદીગઢચંદીગઢ
લદ્દાખલેહ & કારગિલ
દાદરા નગર હવેલી, દમણ, દીવદમણ
પુડુચેરીપુડુચેરી શહેર
અંડમાન અને નિકોબારપોર્ટ બ્લેર
લક્ષદ્વીપકવરત્તી

ભારતના રાજ્યો અને તેના પાટનગર રાજકીય નકશો |  States and Capitals of India Map

તમે ભારતનો તાજેતરનો રાજકીય નકશો જોઈ શકો છો જે હાલમાં ભારતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ સંખ્યા અને તેમની રાજધાનીઓ દર્શાવેલ છે.
ભારતના રાજ્યો અને તેના પાટનગર રાજકીય નકશો |  States and Capitals of India Map



FAQ's for ભારતના રાજ્યો અને તેના પાટનગર

પ્રશ્ન 1: ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે? (How Many States Are There In India) 

જવાબ: ભારત દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે.


પ્રશ્ન 2: ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે? (How Many Union Territories Are There In India)

જવાબ: ભારતમાં હાલમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે.


પ્રશ્ન 3: જાન્યુઆરી 2020 માં કયા કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલિનીકરણ કરવામાં આવ્યું હતું?

જવાબ: દમણ અને દીવને દાદર અને નગર હવેલી સાથે જોડવામાં આવ્યા છે.


પ્રશ્ન 4: કયા રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે વિભાજિત કરવામાં આવ્યું છે?

જવાબ: જમ્મુ અને કાશ્મીર જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થયેલ છે.


પ્રશ્ન 5: ભારતની રાજધાની શું છે?

જવાબ: નવી દિલ્હી ભારતની રાજધાની છે.


Bharat Na Rajyo ane Tena Patanagar : ભારતના રાજ્યો અને તેના પાટનગર ની સંપૂર્ણ વિગત આપવામાં આવેલી છે.
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!